Posts

ગુજરાતી સાહિત્ય

Image
 ◆  ગુજરાતી સાહિત્ય કોનું શું વખણાય છે ? ◆ ( 1 ) નરસિંહ મહેતા - પ્રભાતિયાં  ( 2 ) મીરાંબાઈ -પદો  ( 3 ) ધીરો -કાફી  ( 4 ) ભોજો -ચાબખા  ( 5 ) અખો- છપ્પા  ( 6 ) શામળ -પદ્યવાર્તા ( તેમજ છપ્પા )  ( 7 ) વલ્લભ ભટ્ટ -ગરબા  ( 8 ) દયારામ -ગરબી ( 9 ) પ્રેમાનંદ -આખ્યાન ( 10 ) ઝવેરચંદ મેઘાણી-લોકસાહિત્ય ( 11 ) પિંગળશી ગઢવી-લોકવાર્તા  ( 12 ) બોટાદકર -રાસ  ( 13 ) ન્હાનાલાલ- ડોલનશૈલી ( અપઘગદ્ય )  ( 14 ) ધૂમકેતુ-નવલિકા ( 15 ) કવિકાન્ત ખંડકાવ્ય ( 16 ) કાલેલકર -નિબંધો ✍️અશોક ડાભી

જનરલ નોલેજ ઇતિહાસ

Image
◆ જનરલ નોલેજ ઇતિહાસ ◆ 1. સિદ્ધપુરનો રુદ્રામહાલય  કોણે બંધાવ્યો હતો ? ● મૂળરાજ સોલંકી 2. અંબાજી પાસે આવેલ કુંભારિયાના જૈન દેરાસરો કોને બંધાવ્યાં હતા ?  ●વિમલ મંત્રીએ  3. ડભોઈનો કિલ્લો કોને બંધાવ્યો હતો ? ● વિરધવલ વિસલદેવે  4.વડનગરનો કિલ્લો કોને બંધાવ્યો હતો ?  ● કુમારપળે  5.પાટણનું સહસ્ત્રલિંગ તળાવ કોને બંધાવ્યું હતું ? ●  સિદ્ધરાજ જયસિંહે  6. પાટણની રાણકીવાવ કોને બાંધવી હતી ? ● રાણી ઉદયમતી 7. કયુ સ્થળ સુદામાપુરી તરીકે ઓળખાય છે? ●  પોરબંદર  8. તરણેતરનો મેળો ક્યાં જીલ્લામાં ભરાય છે ?  ● સુરેન્દ્રનગર  9. શક સવંતનો પ્રથમ મહિનો કયો છે ? ● ચૈત્ર  10. પારશીઓનું કાશી તરીકે ક્યું સ્થળ ઓળખાય છે ?  ● ઉદવાડા 11. વૌઠાનો મેળો ક્યાં જીલ્લામાં ભરાય છે ?  ● અમદાવાદ 12.પિતૃશ્રાધ્ધ માટે કયું સ્થળ જાણીતું છે ?  ● ચાંદોદ  13. માતૃશ્રાધ્ધ માટે કયું સ્થળ જાણીતું છે ?  ● સિદ્ધપુર  14. બિંદુ સરોવર ક્યાં આવેલું છે ?  ● સિદ્ધપુર 15.એકાવન શક્તિપીઠ માંથી ગુજરાતમાં કેટલા શકિતપીઠો આવેલા છે ?  ●ત્રણ- અંબાજી પ...

બનાસકાંઠા જિલ્લો પરિચય

Image
★ બનાસકાંઠા જિલ્લો       પાલનપુર ★ પાલનપુર : પાલનપુર જિલ્લાનું મુખ્ય મથક છે . તેનું મૂળ નામ પ્રહ્લાદનપુર હતું અને તે આબુના પ્રહ્લાદનદેવે વસાવેલું . અત્તર ઉદ્યોગ અને હીરા ઉદ્યોગ માટે જાણીતું છે . ગુજરાતના પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહનું આ જન્મસ્થળ છે .  __________________________________________ ★ જોવાલાયક અન્ય સ્થળો :   બાલારામ ★ બાલારામ  :બાલારામ સુંદર વિહારધામ છે . વૃક્ષોના મૂળમાંથી પ્રગટતાં ઝરણાં , વહેતી નદી અને વૃક્ષોનું શાંત - શીતળ મનોરમ્ય પ્રકૃતિ સૌંદર્ય અહીંના આકર્ષણરૂપ છે.અહીં કોટેશ્વર મહાદેવનું મંદિર છે . __________________________________________   અંબાજી ★ અંબાજીઃ અરવલ્લી પર્વતમાળાના આરાસુર ડુંગર પર માતાજીનું મહિમાવંત સ્થાનક એટલે અંબાજી . ભારતની ક્તિપીઠોમાં અંબાજીની ગણના થાય છે . અંબાજીના પ્રાચીન મંદિરના સ્થળે અતિ ભવ્ય દેવાલયનું નિર્માણ થયું છે. અંબાજી એટલે ગુજરાતની બધી જ કોમોના માતાભક્તોનું મુખ્ય શ્રદ્ધાકેન્દ્ર . અંબાજીની નજીકની ટેકરી ગબ્બર પર માતાજીનું મૂળ સ્થાનક છે. __________________________________________ કુંભારીયા ★ કુંભારિયા :...

કરંટ અફેર્સ 2021

Image
કરંટ અફેર્સ ઓક્ટોમ્બર2021 1.તાજેતરમાં કઈ રાજ્ય સરકારે 'મેરા ઘર મેરે નામ' યોજના શરૂ કરી છે? A. ઉત્તરપ્રદેશ B. હરિયાણા C. પંજાબ D. ગુજરાત જવાબ:- C. પંજાબ 2.ચા અને કોફીની ખેતીને પ્રોત્સાહન આપવા માટે કયા રાજ્યએ તાજેતરમાં બોર્ડની રચનાની જાહેરાત કરી છે? A. રાજસ્થાન B. છત્તીસગઢ C. તમિલનાડુ D. બિહાર જવાબ:- B. છત્તીસગઢ 3.તાજેતરમાં કયા રાજ્યના ટપાલ વિભાગે ટપાલ સેવા પુરસ્કારો આપ્યા છે? A. તેલંગાણા B. ગુજરાત C. મહારાષ્ટ્ર D. મધ્યપ્રદેશ જવાબ:- A. તેલંગાણા 4.તાજેતરમાં 'રેડ લાઈટ ઓન વ્હીકલ ઓફ' પહેલ ક્યાંથી શરૂ કરવામાં આવી છે? A. હરિયાણા B. દિલ્હી C. હિમાચાલપ્રદેશ D. રાજસ્થાન જવાબ:- B. દિલ્હી 5. તાજેતરમાં સાત નવા જજોની નિમણૂક કયા રાજ્યની હાઈકોર્ટમાં સૂચિત કરવામાં આવી છે?  A. ગુજરાત  B. રાજસ્થાન  C. મધ્યપ્રદેશ  D. મહારાષ્ટ્ર  જવાબ:- A. ગુજરાત 6.તાજેતરમાં ઉત્તરપ્રદેશના કયા શહેરમાં રોપ -વે સેવા પ્રથમ વખત શરૂ થશે? A. કાનપુર B. ઉજ્જૈન C. વારાણસી D. પ્રયાગરાજ જવાબ:- C. વારાણસી 7.તાજેતરમાં કેન્દ્ર સરકારે કોલસાનું ઉત્પાદન પ્રતિદિન કેટલા લાખ ટન સુધી વધારવાનો નિર્ણય કર્યો છે? A. 10 લાખ ટન...

સૌરપરિવાર

Image
  સૌરપરિવાર 1.સૂર્યની સૌથી નજીક નો ગ્રહ કયો છે ?       જવાબ - બુધ 2. સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ કયો છે?        જવાબ - શુક્ર 3. સૌર પરિવાર માં કયા બે ગ્રહની વચ્ચે પૃથ્વી  આવેલી છે ? જવાબ -શુક્ર અને મંગળ   4.  લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ કયો છે?    જવાબ -મંગળ   5.સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે ? જવાબ -ગુરુ     6.કયા ગ્રહને પાઘડીઓ ગ્રહ પણ કહેવાય છે?    જવાબ - શનિ   7.યુરેનસ ગ્રહ ની શોધ કયા ખગોળશાસ્ત્રીએ કરી હતી? જવાબ -વિલિયમ હર્ષલ    8.કયા ગ્રહ પર વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ છે?   જવાબ -નેપ્ચ્યુન 9. અવકાશમાં તરતા પથ્થર નાના ટુકડા અથવા ગ્રહોના નાના ભાગો ને કયા નામે ઓળખવામાં આવે છે ?   જવાબ - ઉલ્કા 10. પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓ ને કયા નામથી ઓળખવામાં આવે છે ? જવાબ -અક્ષાંસ 11. પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કરી કાલ્પનિક રેખાઓ ને કયા નામથી ઓળખવામાં આવે છે ? જવાબ- રેખાંશ 12 સૂર્ય પૃથ્વી કરતા લગભગ કેટલો મોટો છે ?   જવ...

નદી-શહેર

Image
  ગુજરાતમાં નદી કિનારે વસેલા મહત્વના શહેરો નદી-શહેર ૧. સાબરમતી- અમદાવાદ, ગાંધીનગર, મહુડી ૨. હાથમતી- હીંમતનગર ૩. સરસ્વતી- સિધ્ધપુર, પાટણ ૪. વિશ્વામીત્રી- વડોદરા ૫. નર્મદા- ભરુચ, ચાંદોદ ૬. ઓરંગા- વલસાડ ૭. પુષ્પાવતી- મોઢેરા ૮. ગોંડલી- ગોંડલ ૯. વાત્રક- ખેડા ૧૦. મહાર- કપડવંજ ૧૧. આજી- રાજકોટ ૧૨. મેશ્વો- શામળાજી ૧૩. મચ્છુ- મોરબી, વાંકાનેર ૧૪. તાપી- સુરત ૧૫. પૂર્ણા- નવસારી ૧૬. ભોગાવો- સુરેન્દ્રનગર, વઢવાણ ૧૭. બનાસ- ડીસા ૧૮. હીરણ- સોમનાથ ૧૯. માજમ- મોડાસા ૨૦. ગોમતી- દ્વારકા ૨૧. ભાદર- જસદણ, ધોરાજી, ઉપલેટા

ગુજરાત ડેરી ઉધોગ

Image
  ગુજરાતની ડેરી (1) દૂધ સરિતા ડેરી,સર્વોત્તમ ડેરી – ભાવનગર (2 ) દૂધધારા ડેરી – ભરૂચ (3) દૂધ સાગર ડેરી – મહેસાણા (4) સાબર ડેરી– સાબરકાંઠા (5) મધુર ડેરી, મધરડેરી– ગાંઘીનગર (6) ઉત્તમ ડેરી, અજોડ ડેરી,આબાદ ડેરી – અમદાવાદ (7) સુમુલ ડેરી– સુરત (8) ગોપાલ ડેરી– રાજકોટ (9) અમુલ ડેરી– આણંદ (એશિયાની સૌથી મોટી ડેરી) (10) બનાસ ડેરી – બનાસકાંઠા (11)માધાપર ડેરી – કચ્છ (12) સુર સાગર ડેરી– સુરેન્દ્રનગર (13) બરોડા ડેરી – વડોદરા (14)સોરઠ ડેરી- જૂનાગાઢ (15)ચલાલા ડેરી,અમર ડેરી - અમરેલી (16) વસુધાર ડેરી - વલસાડ (17)પંચામૃત ડેરી- પંચમહાલ ✍️ અશોક ભાઈ