જનરલ નોલેજ ઇતિહાસ

જનરલ નોલેજ ઇતિહાસ


1. સિદ્ધપુરનો રુદ્રામહાલય  કોણે બંધાવ્યો હતો ?

● મૂળરાજ સોલંકી



2. અંબાજી પાસે આવેલ કુંભારિયાના જૈન દેરાસરો કોને બંધાવ્યાં હતા ? 

●વિમલ મંત્રીએ 



3. ડભોઈનો કિલ્લો કોને બંધાવ્યો હતો ?

● વિરધવલ વિસલદેવે 



4.વડનગરનો કિલ્લો કોને બંધાવ્યો હતો ? 

● કુમારપળે 



5.પાટણનું સહસ્ત્રલિંગ તળાવ કોને બંધાવ્યું હતું ?

●  સિદ્ધરાજ જયસિંહે 




6. પાટણની રાણકીવાવ કોને બાંધવી હતી ?

● રાણી ઉદયમતી



7. કયુ સ્થળ સુદામાપુરી તરીકે ઓળખાય છે?

●  પોરબંદર 



8. તરણેતરનો મેળો ક્યાં જીલ્લામાં ભરાય છે ? 

● સુરેન્દ્રનગર 



9. શક સવંતનો પ્રથમ મહિનો કયો છે ?

● ચૈત્ર 



10. પારશીઓનું કાશી તરીકે ક્યું સ્થળ ઓળખાય છે ? 

● ઉદવાડા



11. વૌઠાનો મેળો ક્યાં જીલ્લામાં ભરાય છે ? 

● અમદાવાદ



12.પિતૃશ્રાધ્ધ માટે કયું સ્થળ જાણીતું છે ? 

● ચાંદોદ 



13. માતૃશ્રાધ્ધ માટે કયું સ્થળ જાણીતું છે ? 

● સિદ્ધપુર 



14. બિંદુ સરોવર ક્યાં આવેલું છે ? 

● સિદ્ધપુર



15.એકાવન શક્તિપીઠ માંથી ગુજરાતમાં કેટલા શકિતપીઠો આવેલા છે ? 

●ત્રણ- અંબાજી પાવાગઢ અને બહુચરાજી

Comments

Popular posts from this blog

કરંટ અફેર્સ 2021

ગુજરાત ડેરી ઉધોગ

બનાસકાંઠા જિલ્લો પરિચય