જનરલ નોલેજ ઇતિહાસ
◆જનરલ નોલેજ ઇતિહાસ◆
● મૂળરાજ સોલંકી
2. અંબાજી પાસે આવેલ કુંભારિયાના જૈન દેરાસરો કોને બંધાવ્યાં હતા ?
●વિમલ મંત્રીએ
3. ડભોઈનો કિલ્લો કોને બંધાવ્યો હતો ?
● વિરધવલ વિસલદેવે
4.વડનગરનો કિલ્લો કોને બંધાવ્યો હતો ?
● કુમારપળે
5.પાટણનું સહસ્ત્રલિંગ તળાવ કોને બંધાવ્યું હતું ?
● સિદ્ધરાજ જયસિંહે
6. પાટણની રાણકીવાવ કોને બાંધવી હતી ?
● રાણી ઉદયમતી
7. કયુ સ્થળ સુદામાપુરી તરીકે ઓળખાય છે?
● પોરબંદર
8. તરણેતરનો મેળો ક્યાં જીલ્લામાં ભરાય છે ?
● સુરેન્દ્રનગર
9. શક સવંતનો પ્રથમ મહિનો કયો છે ?
● ચૈત્ર
10. પારશીઓનું કાશી તરીકે ક્યું સ્થળ ઓળખાય છે ?
● ઉદવાડા
11. વૌઠાનો મેળો ક્યાં જીલ્લામાં ભરાય છે ?
● અમદાવાદ
12.પિતૃશ્રાધ્ધ માટે કયું સ્થળ જાણીતું છે ?
● ચાંદોદ
13. માતૃશ્રાધ્ધ માટે કયું સ્થળ જાણીતું છે ?
● સિદ્ધપુર
14. બિંદુ સરોવર ક્યાં આવેલું છે ?
● સિદ્ધપુર
15.એકાવન શક્તિપીઠ માંથી ગુજરાતમાં કેટલા શકિતપીઠો આવેલા છે ?
●ત્રણ- અંબાજી પાવાગઢ અને બહુચરાજી
Comments
Post a Comment