જનરલ નોલેજના ૧૦ પ્રશ્નો



✍️જનરલ નોલેજ✍️


૧. ભારતનું કયું રાજ્ય ત્રણ બાજુએથી બાંગ્લાદેશથી ઘેરાયેલું છે. ? 

જવાબ - ત્રિપુરા




૨. તીર્થસ્થળ કામાખ્યા કયા રાજ્યમાં આવેલું છે ?

જવાબ - આસામ






3. તમિલનાડુનું પ્રસિદ્ધ ચિદમ્બરમ મંદિર કોને સમર્પિત છે.

જવાબ - નટરાજ




૪. કયા રાજ્યમાં આવેલા અષ્ટમુદી સરોવરમાંથી દેશની પ્રથમ     વિમાની સેવા શરૂ કરવામાં આવી ?

જવાબ - કેરળ




૫. ઝારખંડ રાજ્ય કયા રાજ્યમાંથી જુદું પડ્યું છે ?

જવાબ - બિહાર




૬. કયા રાજ્યમાં સૌથી વધારે મહાબંદર છે  ?

જવાબ - તમિલનાડુ




7. ગોલકોન્ડા કિલ્લો કયા શહેરમાં બાંધવામાં આવ્યો છે ?

જવાબ- હૈદરાબાદ




8. કયો દેશ ક્યારેય કોઈનો ગુલામ રહ્યો નથી ?

જવાબ - નેપાળ




9. ઓરિસ્સાનું જૂનું નામ શુ હતું ?

જવાબ - કલિંગ




10. બાંગ્લાદેશ પોતાનો રાષ્ટ્રીય શોક દિવસ ક્યારે ઉજવે છે ?

જવાબ - 15 ઓગસ્ટ


✍️અશોક ડાભી


Comments

Post a Comment

Popular posts from this blog

કરંટ અફેર્સ 2021

ગુજરાત ડેરી ઉધોગ

બનાસકાંઠા જિલ્લો પરિચય