જનરલ નોલેજના ૧૦ પ્રશ્નો
✍️જનરલ નોલેજ✍️
૧. ભારતનું કયું રાજ્ય ત્રણ બાજુએથી બાંગ્લાદેશથી ઘેરાયેલું છે. ?
જવાબ - ત્રિપુરા
૨. તીર્થસ્થળ કામાખ્યા કયા રાજ્યમાં આવેલું છે ?
જવાબ - આસામ
3. તમિલનાડુનું પ્રસિદ્ધ ચિદમ્બરમ મંદિર કોને સમર્પિત છે.
જવાબ - નટરાજ
૪. કયા રાજ્યમાં આવેલા અષ્ટમુદી સરોવરમાંથી દેશની પ્રથમ વિમાની સેવા શરૂ કરવામાં આવી ?
જવાબ - કેરળ
૫. ઝારખંડ રાજ્ય કયા રાજ્યમાંથી જુદું પડ્યું છે ?
જવાબ - બિહાર
૬. કયા રાજ્યમાં સૌથી વધારે મહાબંદર છે ?
જવાબ - તમિલનાડુ
7. ગોલકોન્ડા કિલ્લો કયા શહેરમાં બાંધવામાં આવ્યો છે ?
જવાબ- હૈદરાબાદ
8. કયો દેશ ક્યારેય કોઈનો ગુલામ રહ્યો નથી ?
જવાબ - નેપાળ
9. ઓરિસ્સાનું જૂનું નામ શુ હતું ?
જવાબ - કલિંગ
10. બાંગ્લાદેશ પોતાનો રાષ્ટ્રીય શોક દિવસ ક્યારે ઉજવે છે ?
જવાબ - 15 ઓગસ્ટ
✍️અશોક ડાભી
Nice
ReplyDeleteGood
ReplyDelete