ભારતનો ઇતિહાસ

 ભારતનો ઇતિહાસ



૧. ઝાલાવાડ વિસ્તારમાં પશુપાલકો એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે તેને કયા નામથી ઓળખવામાં આવે છે ?

જવાબ- હુડો


૨. હોજે કુતુબ નામનું સરોવર અત્યારે કયા નામે ઓળખાય છે ? 

જવાબ - કાંકરિયા તળાવ 



૩. ન્યાય નું પ્રતીક મલાવ તળાવ કોણે બંધાવ્યું હતું ?

જવાબ -મીનળદેવી


૪. અડી કડી વાવ અને નવઘણ કુવો ક્યાં આવેલો છે ?

જવાબ -જુનાગઢ 



૫. દક્ષિણ ભારતના મંદિરોની વિશેષતા કઈ છે ?

જવાબ - ગોપુરમ (મંદિરનું પ્રવેશદ્વાર)


૬. એવુ કયુ મંદિર છે જે સાત અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથ જેવું છે જેને ૧૨ વિશાળ પૈડા છે ?

જવાબ - કોણાર્ક નું સૂર્ય મંદિર



૭. રાજપૂત યુગ માં જમીન પરનો કર કયા નામે ઓળખાતો હતો ?

 જવાબ - ભાગ 


૮. ઢાઈ દિન કા ઝોપડા શું છે અને તે ક્યાં આવેલું છે ?

 જવાબ - મસ્જિદ ,અજમેર


૯. દિલ્હીની ગાદી ઉપર આવનાર પ્રથમ મહિલા શાસક કોણ હતી ?

 જવાબ - રઝિયા સુલતાના


૧૦. કયા મુઘલ શાસક નું અવસાન પુસ્તકાલયના પગથીયા પરથી પડી જવાથી થયું હતું ?

જવાબ - હુમાયુ 


૧૧. કયા મુઘલ શાસક નો જન્મ હિન્દુ રાજપુત રાજા ના ઘેર થયો હતો ?

જવાબ- અકબર


૧૨.હલ્દીઘાટીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું 

જવાબ - અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે


                                                   ✍️અશોક ડાભી

Comments

Post a Comment

Popular posts from this blog

કરંટ અફેર્સ 2021

ગુજરાત ડેરી ઉધોગ

બનાસકાંઠા જિલ્લો પરિચય