ભારતની ભૂગોળ

  ભૂગોળના પ્રશ્નો



૧. અલકનંદા અને ભાગીરથી કયા સ્થળ પાસે એક બીજાને મળે છે ?

જવાબ - દેવપ્રયાગ



૨. કયા સરોવરના પાણીનો ઉપયોગ મીઠું પકવવા માટે થાય છે ?

જવાબ - સાંભર



૩. ભારતના કયા રાજ્યના સમુદ્રકિનારે સમુદ્રી કાચબા ઈંડા મુકવા આવે છે ? 

જવાબ - ગુજરાત અને ઓડીસા





૪. ભારતના કયા રાજ્યમાં એક શિંગી ગેંડો જોવા મળે છે ?જવાબ - અસમ



૫.મહાસાગરો નું કવચ મુખ્યત્વે શેનું બનેલું છે ?

જવાબ - સિલિકા અને મેગ્નેશિયમનું



૬. અનાજ પીસવાની ઘંટીમાં કયા પ્રકારનો પથ્થર ઉપયોગી છે? 

જવાબ - ગ્રેનાઇટ



૭. બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલા કલાક જેટલો હોય છ

જવાબ- ૧૨:૨૫





૮. ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી કયા શહેરમાં આવેલી છે ?

જવાબ - દિલ્હી



૯. ભૂકંપની તીવ્રતા કયા એકમમાં મપાય છે ?

જવાબ - રિક્ટર સ્કેલ



૧૦. ગુજરાતમાં જોવા મળેલા તીડ કયા નામે ઓળખાય છે ?

જવાબ -રણતીડ કે ખાઉંધરા તીડ


                                            ✍️અશોક ડાભી

Comments

Post a Comment

Popular posts from this blog

ગુજરાત ડેરી ઉધોગ

કરંટ અફેર્સ 2021