Posts

Showing posts from September, 2021

ગુજરાત ડેરી ઉધોગ

Image
  ગુજરાતની ડેરી (1) દૂધ સરિતા ડેરી,સર્વોત્તમ ડેરી – ભાવનગર (2 ) દૂધધારા ડેરી – ભરૂચ (3) દૂધ સાગર ડેરી – મહેસાણા (4) સાબર ડેરી– સાબરકાંઠા (5) મધુર ડેરી, મધરડેરી– ગાંઘીનગર (6) ઉત્તમ ડેરી, અજોડ ડેરી,આબાદ ડેરી – અમદાવાદ (7) સુમુલ ડેરી– સુરત (8) ગોપાલ ડેરી– રાજકોટ (9) અમુલ ડેરી– આણંદ (એશિયાની સૌથી મોટી ડેરી) (10) બનાસ ડેરી – બનાસકાંઠા (11)માધાપર ડેરી – કચ્છ (12) સુર સાગર ડેરી– સુરેન્દ્રનગર (13) બરોડા ડેરી – વડોદરા (14)સોરઠ ડેરી- જૂનાગાઢ (15)ચલાલા ડેરી,અમર ડેરી - અમરેલી (16) વસુધાર ડેરી - વલસાડ (17)પંચામૃત ડેરી- પંચમહાલ ✍️ અશોક ભાઈ

ભારતનો ઇતિહાસ

Image
  ભારતનો ઇતિહાસ ૧. ઝાલાવાડ વિસ્તારમાં પશુપાલકો એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે તેને કયા નામથી ઓળખવામાં આવે છે ? જવાબ- હુડો ૨. હોજે કુતુબ નામનું સરોવર અત્યારે કયા નામે ઓળખાય છે ?  જવાબ - કાંકરિયા તળાવ  ૩. ન્યાય નું પ્રતીક મલાવ તળાવ કોણે બંધાવ્યું હતું ? જવાબ - મીનળદેવી ૪. અડી કડી વાવ અને નવઘણ કુવો ક્યાં આવેલો છે ? જવાબ - જુનાગઢ   ૫. દક્ષિણ ભારતના મંદિરોની વિશેષતા કઈ છે ? જવાબ - ગોપુરમ (મંદિરનું પ્રવેશદ્વાર) ૬. એવુ કયુ મંદિર છે જે સાત અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથ જેવું છે જેને ૧૨ વિશાળ પૈડા છે ? જવાબ - કોણાર્ક નું સૂર્ય મંદિર ૭. રાજપૂત યુગ માં જમીન પરનો કર કયા નામે ઓળખાતો હતો ?  જવાબ - ભાગ   ૮. ઢાઈ દિન કા ઝોપડા શું છે અને તે ક્યાં આવેલું છે ?  જવાબ - મસ્જિદ ,અજમેર ૯. દિલ્હીની ગાદી ઉપર આવનાર પ્રથમ મહિલા શાસક કોણ હતી ?  જવાબ - રઝિયા સુલતાના ૧૦. કયા મુઘલ શાસક નું અવસાન પુસ્તકાલયના પગથીયા પરથી પડી જવાથી થયું હતું ? જવાબ - હુમાયુ   ૧૧. કયા મુઘલ શાસક નો જન્મ હિન્દુ રાજપુત રાજા ના ઘેર થયો હતો ? જવાબ- અકબર ૧૨.હલ્દીઘાટીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું...

ભારતની ભૂગોળ

Image
  ભૂગોળના પ્રશ્નો ૧. અલકનંદા અને ભાગીરથી કયા સ્થળ પાસે એક બીજાને મળે છે ? જવાબ - દેવપ્રયાગ ૨. કયા સરોવરના પાણીનો ઉપયોગ મીઠું પકવવા માટે થાય છે ? જવાબ - સાંભર ૩. ભારતના કયા રાજ્યના સમુદ્રકિનારે સમુદ્રી કાચબા ઈંડા મુકવા આવે છે ?  જવાબ - ગુજરાત અને ઓડીસા ૪. ભારતના કયા રાજ્યમાં એક શિંગી ગેંડો જોવા મળે છે ?જવાબ - અસમ ૫.મહાસાગરો નું કવચ મુખ્યત્વે શેનું બનેલું છે ? જવાબ - સિલિકા અને મેગ્નેશિયમનું ૬. અનાજ પીસવાની ઘંટીમાં કયા પ્રકારનો પથ્થર ઉપયોગી છે?  જવાબ - ગ્રેનાઇટ ૭. બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલા કલાક જેટલો હોય છ જવાબ- ૧૨:૨૫ ૮. ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી કયા શહેરમાં આવેલી છે ? જવાબ - દિલ્હી ૯. ભૂકંપની તીવ્રતા કયા એકમમાં મપાય છે ? જવાબ - રિક્ટર સ્કેલ ૧૦. ગુજરાતમાં જોવા મળેલા તીડ કયા નામે ઓળખાય છે ? જવાબ - રણતીડ કે ખાઉંધરા તીડ                                             ✍️ અશોક ડાભી

જનરલ નોલેજના ૧૦ પ્રશ્નો

Image
✍️જનરલ નોલેજ✍️ ૧. ભારતનું કયું રાજ્ય ત્રણ બાજુએથી બાંગ્લાદેશથી ઘેરાયેલું છે. ?  જવાબ - ત્રિપુરા ૨. તીર્થસ્થળ કામાખ્યા કયા રાજ્યમાં આવેલું છે ? જવાબ - આસામ 3. તમિલનાડુનું પ્રસિદ્ધ ચિદમ્બરમ મંદિર કોને સમર્પિત છે. જવાબ - નટરાજ ૪. કયા રાજ્યમાં આવેલા અષ્ટમુદી સરોવરમાંથી દેશની પ્રથમ     વિમાની સેવા શરૂ કરવામાં આવી ? જવાબ - કેરળ ૫. ઝારખંડ રાજ્ય કયા રાજ્યમાંથી જુદું પડ્યું છે ? જવાબ - બિહાર ૬. કયા રાજ્યમાં સૌથી વધારે મહાબંદર છે  ? જવાબ - તમિલનાડુ 7. ગોલકોન્ડા કિલ્લો કયા શહેરમાં બાંધવામાં આવ્યો છે ? જવાબ- હૈદરાબાદ 8. કયો દેશ ક્યારેય કોઈનો ગુલામ રહ્યો નથી ? જવાબ - નેપાળ 9. ઓરિસ્સાનું જૂનું નામ શુ હતું ? જવાબ - કલિંગ 10. બાંગ્લાદેશ પોતાનો રાષ્ટ્રીય શોક દિવસ ક્યારે ઉજવે છે ? જવાબ - 15 ઓગસ્ટ ✍️અશોક ડાભી