Posts

Showing posts from November, 2021

જનરલ નોલેજ ઇતિહાસ

Image
◆ જનરલ નોલેજ ઇતિહાસ ◆ 1. સિદ્ધપુરનો રુદ્રામહાલય  કોણે બંધાવ્યો હતો ? ● મૂળરાજ સોલંકી 2. અંબાજી પાસે આવેલ કુંભારિયાના જૈન દેરાસરો કોને બંધાવ્યાં હતા ?  ●વિમલ મંત્રીએ  3. ડભોઈનો કિલ્લો કોને બંધાવ્યો હતો ? ● વિરધવલ વિસલદેવે  4.વડનગરનો કિલ્લો કોને બંધાવ્યો હતો ?  ● કુમારપળે  5.પાટણનું સહસ્ત્રલિંગ તળાવ કોને બંધાવ્યું હતું ? ●  સિદ્ધરાજ જયસિંહે  6. પાટણની રાણકીવાવ કોને બાંધવી હતી ? ● રાણી ઉદયમતી 7. કયુ સ્થળ સુદામાપુરી તરીકે ઓળખાય છે? ●  પોરબંદર  8. તરણેતરનો મેળો ક્યાં જીલ્લામાં ભરાય છે ?  ● સુરેન્દ્રનગર  9. શક સવંતનો પ્રથમ મહિનો કયો છે ? ● ચૈત્ર  10. પારશીઓનું કાશી તરીકે ક્યું સ્થળ ઓળખાય છે ?  ● ઉદવાડા 11. વૌઠાનો મેળો ક્યાં જીલ્લામાં ભરાય છે ?  ● અમદાવાદ 12.પિતૃશ્રાધ્ધ માટે કયું સ્થળ જાણીતું છે ?  ● ચાંદોદ  13. માતૃશ્રાધ્ધ માટે કયું સ્થળ જાણીતું છે ?  ● સિદ્ધપુર  14. બિંદુ સરોવર ક્યાં આવેલું છે ?  ● સિદ્ધપુર 15.એકાવન શક્તિપીઠ માંથી ગુજરાતમાં કેટલા શકિતપીઠો આવેલા છે ?  ●ત્રણ- અંબાજી પ...