જનરલ નોલેજ ઇતિહાસ
◆ જનરલ નોલેજ ઇતિહાસ ◆ 1. સિદ્ધપુરનો રુદ્રામહાલય કોણે બંધાવ્યો હતો ? ● મૂળરાજ સોલંકી 2. અંબાજી પાસે આવેલ કુંભારિયાના જૈન દેરાસરો કોને બંધાવ્યાં હતા ? ●વિમલ મંત્રીએ 3. ડભોઈનો કિલ્લો કોને બંધાવ્યો હતો ? ● વિરધવલ વિસલદેવે 4.વડનગરનો કિલ્લો કોને બંધાવ્યો હતો ? ● કુમારપળે 5.પાટણનું સહસ્ત્રલિંગ તળાવ કોને બંધાવ્યું હતું ? ● સિદ્ધરાજ જયસિંહે 6. પાટણની રાણકીવાવ કોને બાંધવી હતી ? ● રાણી ઉદયમતી 7. કયુ સ્થળ સુદામાપુરી તરીકે ઓળખાય છે? ● પોરબંદર 8. તરણેતરનો મેળો ક્યાં જીલ્લામાં ભરાય છે ? ● સુરેન્દ્રનગર 9. શક સવંતનો પ્રથમ મહિનો કયો છે ? ● ચૈત્ર 10. પારશીઓનું કાશી તરીકે ક્યું સ્થળ ઓળખાય છે ? ● ઉદવાડા 11. વૌઠાનો મેળો ક્યાં જીલ્લામાં ભરાય છે ? ● અમદાવાદ 12.પિતૃશ્રાધ્ધ માટે કયું સ્થળ જાણીતું છે ? ● ચાંદોદ 13. માતૃશ્રાધ્ધ માટે કયું સ્થળ જાણીતું છે ? ● સિદ્ધપુર 14. બિંદુ સરોવર ક્યાં આવેલું છે ? ● સિદ્ધપુર 15.એકાવન શક્તિપીઠ માંથી ગુજરાતમાં કેટલા શકિતપીઠો આવેલા છે ? ●ત્રણ- અંબાજી પ...